અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન, ગુજરાત આપ દ્વારા કરાઇ ઉજવણી, સત્યની જીત: ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને આજે માનનીય સુપ્રીમ કોર્ટ તરફથી CBIવાળા કેસમાં જામીન મળ્યા છે. આજે અરવિંદ કેજરીવાલજીને જામીન મળ્યા તેની ખુશીમાં આમ આદમી પાર્ટીના…


