સેન્ટ્રલ જેલ ખાતે જેલ કર્મચારીઓ માટે ‘પ્રહરી’ (PRAHARI) તાલીમ કાર્યક્રમનું આયોજન
અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે જેલ અને સુધારાત્મક વહીવટી કર્મચારીઓ માટે એક સપ્તાહના વિશેષ તાલીમ કાર્યક્રમ ‘સાયકોલોજિકલ રિસ્ક એસેસમેન્ટ, હેલ્થ અવેરનેસ એન્ડ રેઝિલિયન્સ'(PRAHARI – પ્રહરી)નો ૨૯ મેથી પ્રારંભ કરવામાં આવ્યો છે.…
રેલવે ઓવરબ્રિજ અને ફ્લાય ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી
અમદાવાદ શહેરમાં ચાલી રહેલા વિવિધ રેલવે ઓવર બ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજ પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવા માટે અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટ તથા સાથીપદાધિકારીઓએ આજે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ…
બારડોલી પાસે ગંભીર અકસ્માત, મહારાષ્ટ્ર પાસિંગની 2 બસની ટક્કર, 7થી વધુના મોત
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરને બચાવવા જતા બસ પલ્ટી ખાઈ જવા પામી હતી. અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત…
જો તમે બાળકોને ચોકલેટ આપો છો તો થઇ જાવ સાવધાન,
જો તમે બાળકોને ચોકલેટ આપો છો તો થઇ જાવ સાવધાનબાળકોને પેપ્સી,ચોકલેટ-વેફર બિસ્કીટ આપતા પહેલા ચેતજો!રાજકોટમાં 200 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયોઈન્જેક્શનવાળી જોખમી પેપ્સી મળી..રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા ચોકલેટના ગોડાઉનમાં…
ચોમાસા પૂર્વે સાબરમતીમાં મહાસફાઈ અભિયાન: નદીના પટ અને રિવરફ્રન્ટ વિસ્તારોમાં થશે વિશેષ સફાઈ
અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદી અને રિવરફ્રન્ટ વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણલક્ષી રાખવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા ચોમાસા પૂર્વે…
લાખો વિદ્યાર્થીઓ માટે પથદર્શક બનતું પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ ની ૨૧મી આવૃત્તિનું વિમોચન
મુકુલ વાસનીકજી એ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સશક્તિકરણનું સૌથી મોટું માધ્યમ છે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ…
તા. ૧ જૂનથી ગુજરાતભરમાં શરૂ થશે ‘વસ્તી ગણતરી-૨૦૨૭’નો પ્રથમ તબક્કો
ગુજરાતભરમાં ‘વસ્તી ગણતરી:જનગણના- ૨૦૨૭’નો આવતીકાલે તા. ૦૧ જૂન ૨૦૨૬થી શુભારંભ થશે.આ શ્રેણીની ૧૬મી અને આઝાદી પછીની ૮મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ ૨૦૧૧માં…
રમશે બાળક, ખીલશે બાળક : મુખ્યમંત્રી પટેલની ઉપસ્થિતિમાં મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડીયા વિધાનસભા મતવિસ્તારમાં બોપલ-ઘુમા સ્થિત આરોહી ટ્વીન્સ બંગલો ખાતે “રમશે બાળક, ખીલશે બાળક” અભિયાન અંતર્ગત મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા…
ઇન્ડિયન એર ફોર્સે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને મોંગોલિયા પહોંચાડ્યા
ઇન્ડિયન એર ફોર્સના એક IL-76 વ્યૂહાત્મક એરલિફ્ટ એરક્રાફ્ટ ‘ગજરાજ’ દ્વારા 30 મે, 2026ના રોજ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને દિલ્હીથી મોંગોલિયા લઈ જવામાં આવ્યા હતા. આ વિમાને રાતોરાત ઉડાન ભરી હતી…
કાનૂની માળખાને વધુ મજબૂત કરવા માટે ECI કાઉન્સિલ્સની નેશનલ કોન્ફરન્સ
મુખ્ય ચૂંટણી કમિશનર (ચીફ ઇલેક્શન કમિશનર) શ્રી જ્ઞાનેશ કુમારે, ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની ઉપસ્થિતિમાં, આજે નવી દિલ્હીના IIIDEM ખાતે ભારતીય ચૂંટણી પંચ (ઇલેક્શન કમિશન…
