ઇન્ડિયન એર ફોર્સે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને મોંગોલિયા પહોંચાડ્યા
ઇન્ડિયન એર ફોર્સના એક IL-76 વ્યૂહાત્મક એરલિફ્ટ એરક્રાફ્ટ ‘ગજરાજ’ દ્વારા 30 મે, 2026ના રોજ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને દિલ્હીથી મોંગોલિયા લઈ જવામાં આવ્યા હતા. આ વિમાને રાતોરાત ઉડાન ભરી હતી…
