કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી બની કલેક્ટર કચેરી ખાતે વૃક્ષારોપણ કર્યું

સમગ્ર ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. પણ…

ક્રાંતિવીર કોમરેડ સીતારામ યેચુરી ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને શ્રધધાંજલિ આપવામાં આવી

અમદાવાદ : અમદાવાદ ના ખોખરમા સીતારામ યેચુરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી… ૧૯૫૨ માં ચેન્નાઈમાં જન્મેલા ભારતમાં લગભગ ૪૫ વર્ષ સુધી ડાબેરી રાજકારણને પ્રભાવિત કરનાર સીતારામ તેલંગાના ચળવળ દ્વારા ૧૭ વર્ષની ઉંમરથી…

17 સપ્ટેમ્બરથી શરૂ થનાર ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

અમદાવાદ જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 31મી ઑક્ટોબર સુધી ચાલશે સ્વચ્છતા અભિયાન : સફાઈ ઉપરાંત જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો તેમજ સફાઈ કર્મચારીઓ માટેના ઉપક્રમો પણ યોજાશે રિજનલ મ્યુનિ. કમિશનર શ્રી રવીન્દ્ર ખટાલે,…

અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન, ગુજરાત આપ દ્વારા કરાઇ ઉજવણી, સત્યની જીત: ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને આજે માનનીય સુપ્રીમ કોર્ટ તરફથી CBIવાળા કેસમાં જામીન મળ્યા છે. આજે અરવિંદ કેજરીવાલજીને જામીન મળ્યા તેની ખુશીમાં આમ આદમી પાર્ટીના…

આવકને ધ્યાનમાં લીધા વિના 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય કવરેજને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ આવકને ધ્યાનમાં લીધા વિના 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય કવરેજને મંજૂરી આપી છે.…